સજીવોમાં પ્રજનન,વૃદ્ધિ,વિકાસ,પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર,મૃત્યુ અને અનુકૂલન જેવા અદ્વિતીય લક્ષણો ઉપરાંત કયા લક્ષણનો ઉમેરો કરી શકાય?

  • A
    પાચન
  • B
    ચયાપચય
  • C
    $(B)$ અને $(D)$ બંને
  • D
    એન્ટ્રોપી

Explore More

Similar Questions

વિધાન $P$ : દરેક સજીવ પ્રજનન,વૃદ્ધિ,વિકાસ,અનુકૂલન અને મૃત્યુ જેવાં અદ્વિતીય લક્ષણો ધરાવે છે.
વિધાન $Q$ : દરેક સજીવ માટે ઊર્જાનું રૂપાંતરણ અનિવાર્ય છે.

વનસ્પતિઓમાં તેમના કાર્યો અને લાક્ષણિકતાઓની સમજૂતી નીચેનામાંથી કોના દ્વારા આપવામાં આવે છે?

બે વનસ્પતિઓને સમાન જાતિની કહી શકાય જો તેઓ-

બાહ્ય વાતાવરણમાં બદલાવ છતાં આંતરિક અનુકૂળ પરિસ્થિતિની જાળવણીને..... કહે છે.

વનસ્પતિઓ,પ્રાણીઓ અને ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ $P$ બાબતે જુદાપણું ધરાવે છે જ્યારે $Q$ બાબતે સરખાપણું દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo