ન્યુક્લિઓટાઇડના બંધારણમાં શું હોય છે?

  • A
    નાઇટ્રોજન બેઇઝ + શર્કરા
  • B
    નાઇટ્રોજન બેઇઝ + ફૉસ્ફેટ
  • C
    શર્કરા + ફૉસ્ફેટ
  • D
    નાઇટ્રોજન બેઇઝ + શર્કરા + ફૉસ્ફેટ

Explore More

Similar Questions

$RNA$ માં એડેનાઈન બેઝ ....... સાથે જોડાઈ શકે છે.

સી અર્ચિનના $DNA$ માં,જે દ્વિ-શૃંખલામય (double stranded) છે,તેમાં $17\%$ બેઝ સાયટોસિન હોવાનું જણાયું છે. આ $DNA$ માં હાજર અન્ય ત્રણ બેઝની અપેક્ષિત ટકાવારી કેટલી હશે?

સજીવમાંથી ચોક્કસ $DNA$ ખંડનું અલગીકરણ અને શુદ્ધિકરણ કોના દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યું હતું?

$S$ વિધાન : $DNA$ પિતૃઓ દ્વારા પેદા થયેલા સજીવોમાં વારસામાં ઉતરે છે.
$R$ કારણ : $DNA$ જનીન તરીકે કાર્ય કરે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

બે ક્રમિક ન્યુક્લિઓટાઇડ કયા બંધ વડે જોડાઈને ડાયન્યુક્લિઓટાઇડ રચે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo