વનસ્પતિશાસ્ત્ર .......... ની દ્રષ્ટિએ વનસ્પતિઓની અંતઃસ્થ અને બાહ્યરચનાના ફેરફારો રજૂ કરે છે.

  • A
    ઓન્ટોજેની (Ontogeny)
  • B
    ફાયલોજેની (Phylogeny)
  • C
    ઉદ્વિકાસ (Evolution)
  • D
    $(B)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

આપેલા વાક્યો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ દરેક સજીવ વૃદ્ધિ કરી શકે છે.
$(ii)$ દરેક સજીવ કોઈપણ અપવાદ વિના બાળકને જન્મ આપે છે.
$(iii)$ અમીબા જેવા સજીવો પ્રજનન કરી શકે છે.

કઈ પ્રક્રિયા ચયાપચયનું પરિણામ માનવામાં આવે છે?

ચયાપચય (Metabolism) માટે નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(i)$ તે સજીવ તંત્રની અંદર થતી તમામ ભૌતિક પ્રતિક્રિયાઓનો સરવાળો છે.
$(ii)$ તમામ વનસ્પતિઓ,પ્રાણીઓ,ફૂગ અને સૂક્ષ્મજીવો ચયાપચય દર્શાવે છે.
$(iii)$ પાત્રમાં (in-vitro) અલગ કરેલી ચયાપચયની પ્રતિક્રિયાઓ સજીવ છે.

બે વનસ્પતિઓને સમાન જાતિની કહી શકાય જો તેઓ-

ખચ્ચર એક સંકર (hybrid) છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo