વિધાન $(A)$: થીઓફ્રેસ્ટસે વનસ્પતિઓને તેમના સ્વરૂપ (habit) ના આધારે ચાર જૂથોમાં વર્ગીકૃત કરી.
કારણ $(R)$: આ ગ્રીક પ્રકૃતિવિદ્ વનસ્પતિશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે,અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે,પરંતુ $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે,પરંતુ $R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા નથી?
$(i)$ પ્રજનન એટલે પિતૃઓથી ભિન્ન લક્ષણો ધરાવતી સંતતિનું નિર્માણ.
$(ii)$ ફૂગ,તંતુમય લીલ,અને મોસના પ્રતંતુ (protonema) બધા કલિકાસર્જન દ્વારા ગુણન પામે છે.
$(iii)$ ખચ્ચર,વંધ્ય કામદાર મધમાખી જેવા ઘણા સજીવો પ્રજનન કરતા નથી.
$(iv)$ પ્રજનન એ સજીવોનું સર્વસમાવેશક લક્ષણ નથી.

વર્ગીકરણ વિદ્યા (Taxonomy) નો અભ્યાસ શા માટે કરવામાં આવે છે?

કોલમ-$I$ માં આપેલા વૈજ્ઞાનિક નામોને કોલમ-$II$ માં આપેલા તેમના સંબંધિત કુળ સાથે જોડો:
કોલમ-$I$ (વૈજ્ઞાનિક નામ) કોલમ-$II$ (કુળ)
$(a)$ Rana tigrina $(i)$ Megascolecidae
$(b)$ Helianthus annuus $(ii)$ Poaceae
$(c)$ Zea mays $(iii)$ Ranidae
$(d)$ Pheretima posthuma $(iv)$ Asteraceae

આપેલ કોલમમાં,કોલમ $I$ માં શબ્દો છે અને કોલમ $II$ માં તેનું વર્ણન છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડ પસંદ કરો.
કોલમ $I$કોલમ $II$
$A$. વૃદ્ધિ$I$. સંતતિનું નિર્માણ
$B$. પ્રજનન$II$. એક કે તેથી વધુ કોષોનું બનેલું
$C$. ચયાપચય$III$. દળમાં વધારો અને સંખ્યામાં વધારો
$D$. કોષીય આયોજન$IV$. તમામ રાસાયણિક પ્રતિક્રિયાઓનો સરવાળો

ટેક્ટોનિક (Tectonic) એ શેનો અભ્યાસ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo