$S$ - વિધાન: ભાજનોત્તરાવસ્થા (Anaphase) દરમિયાન જોડમાં રહેલી રંગસૂત્રિકાઓ છૂટી પડે છે.
$R$ - કારણ: ભાજનોત્તરાવસ્થા દરમિયાન ત્રાકતંતુઓ ટૂંકા થાય છે અને સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

ભાજનાવસ્થા (Metaphase) દરમિયાન,ત્રાકતંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાઈને તેમને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે. આ વિસ્તારને શું કહે છે?

કોષ વૃદ્ધિ દરમિયાન,$DNA$ સંશ્લેષણ કયા તબક્કે થાય છે?

કઈ અવસ્થામાં રંગસૂત્રો સમગ્ર કોષમાં પ્રસરે છે?

કોષ વિભાજનના કયા તબક્કામાં કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાનું પુનઃનિર્માણ થાય છે?

$Telophase$ (અંત્યાવસ્થા) માટે સાચા વાક્યો પસંદ કરો.
$1.$ રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે.
$2.$ કોષકેન્દ્ર પટલનું નિર્માણ થાય છે.
$3.$ આ તબક્કાના અંતે,કોષકેન્દ્ર પટલ,ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષરસજાળ પુનઃનિર્માણ પામે છે.
$4.$ રંગસૂત્રોનું સંકોચન પૂર્ણ થાય છે.
$5.$ આ તબક્કો રંગસૂત્રોના તેમના ઊભા સંકોચન મુજબ શરૂ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo