કૅલસસંવર્ધન માટે કયું વિધાન અસંગત છે ?
કૅલસને $UV$ પ્રકાશ દ્વુારા જંતુમુક્ત કરાય છે.
તેને $24^oC$ તાપમાને રખાય છે.
ઑક્ઝિન અને સાયટોકાઇનિન વૃદ્ધિપ્રેરકોનો ઉપયોગ થાય છે.
કોષવિભાજનથી નાના-નાના કોષસમૂહો રચાય છે.
વનસ્પતિ પેશીસંવર્ધનમાં કઈ પ્રક્રિયાને કારણે માધ્યમના કદમાં ઘટાડો થાય છે?
સામાન્ય રીતે વનસ્પતિ પેશી સંવર્ધનમાં પોષક માધ્યમમાં કાર્બનના સ્ત્રોત તરીકે શેનો ઉપયોગ થાય છે ?
$RNA$ માટે નીચેનામાંથી ખોટાં નિવેદનો પસંદ કરો.
હર્બિસાઈડ પ્રતિકારક $GM$ પાકનાં ઉત્પાદન મુખ્ય હેતું છે.
$A-$ આરોગ્યની સલામતી માટે ખોરાકને લગતા લેખોમાં - હર્બિસાઈડનું પ્રવર્ધન ઘટાડવું
$B-$ ગર્બિસાઈડ્રેસનાં ઉપયોગ કર્યા વગર જ ખેતરમાં કરી નીંદણ દૂર કરવું.
$C-$ મજુરી રાખીને શારીરિક મહેનત કર્યા વગર જ ખેતરમાંથી નીંદણ દૂર કરવું.
$D -$ હર્બિસાઈટ્સના ઉપયોગનાં લીધે જમીનનું પ્રદૂષણ અને બાયોમેગ્નિફિકેશન
સસ્પેન્શન સંકરણમાં શા માટે કલ્ચરને રોટરી શેકરમાં સતત હલાવવામાં આવે છે ?
$(i)$ કોષોની વાતવિનિમયની પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે માટે.
$(ii)$ માધ્યમમાં રહેલ દ્રવ્યોનું યોગ્ય સંમિશ્રણ થઈ શકે તે માટે.
$(iii)$ પ્રક્રિયામાં વપરાતા સાધનો જંતુમુક્ત કરવા.
$(vi)$ નિવેશ્યને એકધારું તાપમાન મળતું રહે તે માટે.
$(v)$ આ ક્રિયાથી કોષસમૂહો વિભેદિત થઈ નાના નાના વિશિષ્ટ કોષસમૂહો રચે છે.