કૅલસસંવર્ધન માટે કયું વિધાન અસંગત છે ?

  • A

      કૅલસને $UV$ પ્રકાશ દ્વુારા જંતુમુક્ત કરાય છે.

  • B

      તેને $24^oC$ તાપમાને રખાય છે.

  • C

      ઑક્ઝિન અને સાયટોકાઇનિન વૃદ્ધિપ્રેરકોનો ઉપયોગ થાય છે.

  • D

      કોષવિભાજનથી નાના-નાના કોષસમૂહો રચાય છે.

Similar Questions

વનસ્પતિ પેશીસંવર્ધનમાં કઈ પ્રક્રિયાને કારણે માધ્યમના કદમાં ઘટાડો થાય છે?

સામાન્ય રીતે વનસ્પતિ પેશી સંવર્ધનમાં પોષક માધ્યમમાં કાર્બનના સ્ત્રોત તરીકે શેનો ઉપયોગ થાય છે ?

$RNA$ માટે નીચેનામાંથી ખોટાં નિવેદનો પસંદ કરો.

હર્બિસાઈડ પ્રતિકારક $GM$ પાકનાં ઉત્પાદન મુખ્ય હેતું છે.

$A-$ આરોગ્યની સલામતી માટે ખોરાકને લગતા લેખોમાં - હર્બિસાઈડનું પ્રવર્ધન ઘટાડવું

$B-$ ગર્બિસાઈડ્રેસનાં ઉપયોગ કર્યા વગર જ ખેતરમાં કરી નીંદણ દૂર કરવું.

$C-$ મજુરી રાખીને શારીરિક મહેનત કર્યા વગર જ ખેતરમાંથી નીંદણ દૂર કરવું.

$D -$ હર્બિસાઈટ્સના ઉપયોગનાં લીધે જમીનનું પ્રદૂષણ અને બાયોમેગ્નિફિકેશન

સસ્પેન્શન સંકરણમાં શા માટે કલ્ચરને રોટરી શેકરમાં સતત હલાવવામાં આવે છે ?

$(i)$ કોષોની વાતવિનિમયની પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે માટે.

$(ii)$ માધ્યમમાં રહેલ દ્રવ્યોનું યોગ્ય સંમિશ્રણ થઈ શકે તે માટે.

$(iii)$ પ્રક્રિયામાં વપરાતા સાધનો જંતુમુક્ત કરવા.

$(vi)$ નિવેશ્યને એકધારું તાપમાન મળતું રહે તે માટે.

$(v)$ આ ક્રિયાથી કોષસમૂહો વિભેદિત થઈ નાના નાના વિશિષ્ટ કોષસમૂહો રચે છે.