કૅલસસંવર્ધન માટે કયું વિધાન અસંગત છે ?
કૅલસને $UV$ પ્રકાશ દ્વુારા જંતુમુક્ત કરાય છે.
તેને $24^oC$ તાપમાને રખાય છે.
ઑક્ઝિન અને સાયટોકાઇનિન વૃદ્ધિપ્રેરકોનો ઉપયોગ થાય છે.
કોષવિભાજનથી નાના-નાના કોષસમૂહો રચાય છે.
ભ્રૂણ સંવર્ધન દ્વારા વિકસિત છોડ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ?
રસોઈ માટેના ગેસનો બાટલો .......થી ભરેલો હોય છે.
હર્બિસાઈડ પ્રતિકારક $GM$ પાકનાં ઉત્પાદન મુખ્ય હેતું છે.
$A-$ આરોગ્યની સલામતી માટે ખોરાકને લગતા લેખોમાં - હર્બિસાઈડનું પ્રવર્ધન ઘટાડવું
$B-$ ગર્બિસાઈડ્રેસનાં ઉપયોગ કર્યા વગર જ ખેતરમાં કરી નીંદણ દૂર કરવું.
$C-$ મજુરી રાખીને શારીરિક મહેનત કર્યા વગર જ ખેતરમાંથી નીંદણ દૂર કરવું.
$D -$ હર્બિસાઈટ્સના ઉપયોગનાં લીધે જમીનનું પ્રદૂષણ અને બાયોમેગ્નિફિકેશન
નીચેનામાંથી કયું વાક્ય સાચું છે?
$Ti $ (ગાંઠ ઉત્તેજીત કરનાર) પ્લાઝમીડનો સ્ત્રોત કયો છે. જેને પરિવર્તીત કરી, પ્રતિકૃતિ કરનાર વાહક તરીકે ઉપયોગમાં લઈ વનસ્પતિના કોષમાં દાખલ કરાય છે?