બીજદેહશેષ એટલે....
ચિરલગ્ન પ્રદેહ
ચિરલગ્ન ભ્રુણ
ચિરલગ્ન ભ્રુણપટ
આપેલ તમામ
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (ફલન પહેલા) | કોલમ - $II$ (ફલન પછી) |
$P$ અંડક | $I$ ફળ |
$Q$ બીજાશય | $II$ બીજ |
$R$ અંડકાવરણ | $III$ બીજાવરણ |
$S$ બીજાશય દિવાલ | $IV$ ફલાવરણ |
નીચેની રચનામાં બીજપત્રને ઓળખો.
જ્યારે આપણે તડબૂચ ખાઈએ ત્યારે આપણે વિચારીએ કે તે બીજવિહીન હોય. શું વનસ્પતિશાસ્ત્રીઓને એવો વિચાર આપી શકાય કે તે બીજ વગરના બને ?
નીચે પૈકી કઈ ક્રિયા સાથે સાથે થાય છે?
$(i)$ અંડક $\rightarrow$ બીજ
$(ii)$ બીજાશય $\rightarrow$ ફળ
$(ii)$ $MMC$ $\rightarrow$ મહાબીજાણુ
$(iv)$ $PMC$ $\rightarrow$ પરાગરજ
બીજાવરણ એ ..... માંથી નિર્માણ પામે છે.