કઈ પદ્ધતિમાં કોષોનાં સમુહને પ્રવાહી માધ્યમમાં નિલંબિત કરવામાં આવે છે ?

  • A

      સસ્પેન્શન સંવર્ધન

  • B

      કેલસસંવર્ધન

  • C

      ભ્રૂણસંવર્ધન

  • D

      અંતઃસંકરણ

Similar Questions

સૌ પ્રથમ કલીનીકલ જનીન થેરાપી .........ની સારવાર માટે કરાઈ હતી.

બેકિલયસ ટ્યુરિંગિએન્સિસનાં બેક્ટરીયમનો સમકાલીન જીવવિજ્ઞાનમાં શેનાં રીતે ઉપયોગમાં લેવામાં આવે છે?

પુખ્ત ઈન્સ્યુલીનમાં ........ હોતું નથી.

ક્રાય પ્રોટીન ......માંથી મેળવવામાં આવે છે.

ડાયાબિટીસના દર્દીઓમાં પોર્સિન ઇન્સ્યુલિન ઉપયોગ કરવાના ગેરલાભ છે?