વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?
વનસ્પતિના કોષોને સંવર્ધન માધ્યમમાં ઉછેરવા.
વનસ્પતિપેશીની જાળવણી કરવી.
વનસ્પતિના અંગોને સંવર્ધન માધ્યમમાં ઉછેરી તેની વૃદ્ધિ કરવી.
વનસ્પતિનાં કોષ, પેશી કે અંગોને ચોક્કસ સંવર્ધન માધ્યમમાં ઉછેરી તેની જાળવણી અને વૃદ્ધિ કરવી.
વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા વિકસાવાતા છોડ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે?
વનસ્પતિના પ્રોટોપ્લાસ્ટ મેળવવા કયો ઉત્સેચ્ક ઉપયોગી છે ?
પેશી સંવર્ધન શાના માટે ઉપયોગી છે?
પેશી સંવર્ધનમાં વપરાતા પોષણ માધ્યમમાં.......... હોય છે.
$(I)$ સુક્રોઝ
$(II)$ અકાર્બનિક ક્ષારો
$(III)$ એમિનો એસિડ
$(IV)$ વિટામીન
દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?