વનસ્પતિ પેશીસંવર્ધન પદ્ધતિમાં કઈ ઘટના આવશ્યક નથી ?

  • A

      કોષોના સર્જનના કારણે તાપમાનમાં વધારો

  • B

      માધ્યમના પોષકદ્રવ્યો માં ઘટાડો

  • C

      કોષો કે પેશીઓના જૈવભારમાં વધારો

  • D

      બાષ્પીભવનને પરિણામે માધ્યમના કદમાં ઘટાડો

Similar Questions

ક્રાય પ્રોટીન ......માંથી મેળવવામાં આવે છે.

જૂના માધ્યમમાંથી નવા માધ્યમમાં કોષ સંવર્ધનના સ્થાનાંતરની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?

પ્રાણીજન્ય ઇસ્યુલીન માટે નીચેનામાંથી ક્યું સાચું નિવેદન છે ?

સૌથી વધુ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા જનીન પરિવર્તિત પ્રાણીઓ.

  • [AIPMT 2011]

સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?