પેશીસંવર્ધનની પ્રક્રિયાની બાબતમાં આ વિધાન ખોટું છે.
પ્રક્રિયામાં વપરાતા સાધનો પારરક્ત પ્રકાશ દ્વારા જંતુમુક્ત કરવા.
નિવેશ્યને એકધારું $24 ºC $ તાપમાન મળે તેવી વ્યવસ્થા કરવી.
પ્રયોગશાળામાં જંતુમુક્ત વાતાવરણ રાખવું.
પસંદ કરેલ નિવેશ્યને ચોક્કસ સંવર્ધન માધ્યમમાં રાખવા.
વનસ્પતિ પેશીસંવર્ધનની પદ્ધતિ :
સસ્પેન્શન સંવર્ધનમાં રોટરી શેકરને કેટલી ગતિએ સતત હલાવવામાં આવે છે ?
જો પ્રોબનો ન્યુકિલઓટાઈડ કમ $3' - ATCAGC - 5'$ હોય તો તે નીચેનામાંથી કઈ શૃંખલા સાથે જોડાશે ?
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
સૌપ્રથમ માનવ દવા કે જે જેનેટીક એન્જીનીયરીંગનો ઉપયોગ કરીબનાવવામાં આવેલ.