પેશીસંવર્ધનની પ્રક્રિયાની બાબતમાં આ વિધાન ખોટું છે.

  • A

      પ્રક્રિયામાં વપરાતા સાધનો પારરક્ત પ્રકાશ દ્વારા જંતુમુક્ત કરવા.

  • B

      નિવેશ્યને એકધારું  $24 ºC $ તાપમાન મળે તેવી વ્યવસ્થા કરવી.

  • C

      પ્રયોગશાળામાં જંતુમુક્ત વાતાવરણ રાખવું.

  • D

      પસંદ કરેલ નિવેશ્યને ચોક્કસ સંવર્ધન માધ્યમમાં રાખવા.

Similar Questions

ટામેટાં અને બટાટાના લક્ષણો ધરાવતું પોમેટોનું નિર્માણ કરી શકાયું છે. આ ક્યાં પ્રકારનું સંકરણ છે ?

$BT$ કપાસમાં $BT$ શું છે ?

કોહન અને બોયરે પ્લાઝમીડમાંથી $DNA$  નો ટુકડા લઈ એન્ટીબાયોટીક અવરોધક જનીન અલગીકરણ કર્યો હતો, જે એન્ટિબાયોટીક અવરોધક સાબિત થયો તે વર્ષ.....

Meloidegyne incognitia સજીવ કયાં સમુદાયમાં આવે છે?

વનસ્પતિની જનીનિક ઈજનેરીમાં નીચેનામાંથી કયું વધુ ઉપયોગમાં લેવાય છે?