પેશીસંવર્ધનની પ્રક્રિયાની બાબતમાં આ વિધાન ખોટું છે.

  • A

      પ્રક્રિયામાં વપરાતા સાધનો પારરક્ત પ્રકાશ દ્વારા જંતુમુક્ત કરવા.

  • B

      નિવેશ્યને એકધારું  $24 ºC $ તાપમાન મળે તેવી વ્યવસ્થા કરવી.

  • C

      પ્રયોગશાળામાં જંતુમુક્ત વાતાવરણ રાખવું.

  • D

      પસંદ કરેલ નિવેશ્યને ચોક્કસ સંવર્ધન માધ્યમમાં રાખવા.

Similar Questions

વનસ્પતિ પેશીસંવર્ધનની પદ્ધતિ :

સસ્પેન્શન સંવર્ધનમાં રોટરી શેકરને કેટલી ગતિએ સતત હલાવવામાં આવે છે ?

જો પ્રોબનો ન્યુકિલઓટાઈડ કમ $3' - ATCAGC - 5'$ હોય તો તે નીચેનામાંથી કઈ શૃંખલા સાથે જોડાશે ?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સૌપ્રથમ માનવ દવા કે જે જેનેટીક એન્જીનીયરીંગનો ઉપયોગ કરીબનાવવામાં આવેલ.