નીચેના પૈકી ભ્રૂણસંવર્ધનનો મુખ્ય હેતુ કયો નથી ?
વનસ્પતિમાં ઝડપી ક્લોન વિતરણ માટે
કોષોના જૈવભારનું નિર્માણ કરવા માટે
જનીન-પરિવર્તીત છોડનું નિર્માણ
વનસ્પતિની ઉપયોગી જાતિનું નિર્માણ
વનસ્પતિ પેશીસંવર્ધન એટલે ...
જૈવ તકનીકીમાં ઉત્પન્ન કરાયેલી કેન્સર સારવાર માટેની દવાનું નામ-
પેશીસંવર્ધનની પ્રક્રિયાની બાબતમાં આ વિધાન ખોટું છે.
નવા કાચના સાધનોમાં સંવર્ધનનું સ્થાનાંતર કરવાની ક્રિયા કઈ?
$RNA$ માટે નીચેનામાંથી ખોટાં નિવેદનો પસંદ કરો.