$P -$ વિધાન : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. $Q -$ કારણ : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.

  • A
    $P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે,અને $P$ એ $Q$ ની સાચી સમજૂતી છે.
  • B
    $P$ (વિધાન) અને $Q$ (કારણ) બંને સાચાં છે,પરંતુ $P$ એ $Q$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $P$ (વિધાન) સાચું છે અને $Q$ (કારણ) ખોટું છે.
  • D
    $P$ (વિધાન) ખોટું છે,જ્યારે $Q$ (કારણ) સાચું છે.

Explore More

Similar Questions

કોષવાદ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

"Omnis cellula-e cellula" વિધાન, જેનો અર્થ છે કે બધા કોષો અગાઉના અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે, તે કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

કોષવાદ $T. Schwann$ દ્વારા આપવામાં આવ્યો હતો. કોષવાદ અન્ય કોના દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો?

કોષવાદનું ટૂંકમાં વર્ણન કરો.

કોષવાદના નિર્માણમાં નીચેના વૈજ્ઞાનિકોના યોગદાન વિશે ટૂંકમાં જણાવો:
$(a)$ રુડોલ્ફ વિર્ચો
$(b)$ શ્લીડન અને શ્વાન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo