$S -$  વિધાન :સેલ્યુલોઝનો ઉપયોગ લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવામાં થાય છે.

$R -$  કારણ :લોહીની નળીઓમાં ગંઠાતા રૂધિરને અટકાવવા સાયક્લોસ્પોરીન $ -A$  વપરાય છે.

  • A

      $S $ અને $R $ બંને સાચા છે, $R $ એ $S$ ની સમજૂતી છે.

  • B

      $S $ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S $ ની સમજૂતી નથી.

  • C

    $  S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

     $ S $ અને $R $ બંને ખોટા છે.

Similar Questions

પેનિસિલિયમની કઈ જાતિ રૉકવીફોર્ટ ચીઝ બનાવવામાં વપરાય છે ? 

Clot bluster (રુધિરવાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા) માટે ઉ૫યોગી છે.

વાઈન $(wine)$ નું અમ્લીય બનવાનું કારણ ........છે

પેનિસિલીનનું રસાયણચિકિત્સા $(Chemotherapeutic)$ મહત્વ ..... દ્વારા આપ્યું હતું.

એલેકઝાન્ડર ફલેમિંગે તેના ........સાથેના કાર્ય દરમિયાન પેનીસીલીન શોધ $1928$ માં કરી હતી