$S -$ વિધાન :સેલ્યુલોઝનો ઉપયોગ લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવામાં થાય છે.
$R -$ કારણ :લોહીની નળીઓમાં ગંઠાતા રૂધિરને અટકાવવા સાયક્લોસ્પોરીન $ -A$ વપરાય છે.
$S $ અને $R $ બંને સાચા છે, $R $ એ $S$ ની સમજૂતી છે.
$S $ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S $ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S $ અને $R $ બંને ખોટા છે.
પેનિસિલિયમની કઈ જાતિ રૉકવીફોર્ટ ચીઝ બનાવવામાં વપરાય છે ?
Clot bluster (રુધિરવાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા) માટે ઉ૫યોગી છે.
વાઈન $(wine)$ નું અમ્લીય બનવાનું કારણ ........છે
પેનિસિલીનનું રસાયણચિકિત્સા $(Chemotherapeutic)$ મહત્વ ..... દ્વારા આપ્યું હતું.
એલેકઝાન્ડર ફલેમિંગે તેના ........સાથેના કાર્ય દરમિયાન પેનીસીલીન શોધ $1928$ માં કરી હતી