જૈવિક ખાતરનો મુખ્ય સ્રોત...
કેટલાક સહજીવી સૂક્ષ્મ જીવો
માત્ર નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા
અમુક-બૅક્ટેરિયા, સાયનો બૅક્ટેરિયા અને ફૂગ
માત્ર નાઇટ્રોજન-સ્થાપન કરતા સાયનો બૅક્ટેરિયા
નીચેનામાંથી કયું બિનસહજીવી જૈવિક ખાતર છે ?
નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?
કવકમૂળ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
જૈવિક ખાતરો
નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?