જૈવિક ખાતરનો મુખ્ય સ્રોત...

  • A

    કેટલાક સહજીવી સૂક્ષ્મ જીવો

  • B

    માત્ર નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા

  • C

    અમુક-બૅક્ટેરિયા, સાયનો બૅક્ટેરિયા અને ફૂગ

  • D

    માત્ર નાઇટ્રોજન-સ્થાપન કરતા સાયનો બૅક્ટેરિયા  

Similar Questions

નીચેનામાંથી કયું બિનસહજીવી જૈવિક ખાતર છે ?

  • [AIPMT 1998]

નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?

કવકમૂળ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

જૈવિક ખાતરો

નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?