પેનિસિલિનની અસરકારકતા પ્રસ્થાપિત કરવા માટે કયા વૈજ્ઞાનિકને $1945 $ માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા ?
એલેક્ઝાન્ડર
અર્નેસ્ટ ચૈન
હાવર્ડ ફ્લોરેયન
આપેલ ત્રણેય
$A $ : મૂત્રપિંડ પ્રત્યારોપણ સમયે સાયક્લોસ્પોરીન $-A$ આપવામાં આવે છે
$R$ : સાયક્લોસ્પોરીન $-A$ નું ઉત્પાદન બૅક્ટેરિયા દ્વારા કરાય છે.
ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે, ઉપયોગી સૂક્ષ્મજીવોનો ઉછેર શેમાં કરવામાં આવે છે ?
સેકેરેમાયસીસ સેરેવેસી ......નાનિર્માણ માં ઉપયોગી છે.
કયા સજીવ દ્વારા લેક્ટિક એસિડનું ઉત્પાદન ઔદ્યોગિક સ્તરે કરવામાં આવે છે ?
ઔદ્યોગિક સ્તરે પાણાનું ઉત્પાદન માટે શેની તરીકે ઓળખાતાં ખૂબ જ મોટા પાત્રોમાં સૂક્ષ્મજીવોના ઉછેરની જરૂરિયાત છે.