પેનિસિલિનની અસરકારકતા પ્રસ્થાપિત કરવા માટે કયા વૈજ્ઞાનિકને $1945 $ માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા ?

  • A

      એલેક્ઝાન્ડર

  • B

      અર્નેસ્ટ ચૈન

  • C

      હાવર્ડ ફ્લોરેયન

  • D

      આપેલ ત્રણેય

Similar Questions

$A $ : મૂત્રપિંડ પ્રત્યારોપણ સમયે સાયક્લોસ્પોરીન $-A$  આપવામાં આવે છે

$R$ : સાયક્લોસ્પોરીન $-A$  નું ઉત્પાદન બૅક્ટેરિયા દ્વારા કરાય છે.

ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે, ઉપયોગી સૂક્ષ્મજીવોનો ઉછેર શેમાં કરવામાં આવે છે ?

સેકેરેમાયસીસ સેરેવેસી ......નાનિર્માણ માં ઉપયોગી છે.

કયા સજીવ દ્વારા લેક્ટિક એસિડનું ઉત્પાદન ઔદ્યોગિક સ્તરે કરવામાં આવે છે ?

ઔદ્યોગિક સ્તરે પાણાનું ઉત્પાદન માટે શેની તરીકે  ઓળખાતાં ખૂબ જ મોટા પાત્રોમાં સૂક્ષ્મજીવોના ઉછેરની  જરૂરિયાત છે.