ટેક્સોનોમી (વર્ગીકરણ વિદ્યા) અથવા વર્ગીકરણનો પ્રાયોગિક હેતુ ......... છે.

  • A
    અજાણી જાતિઓની ઓળખમાં સુવિધા પૂરી પાડવી.
  • B
    સજીવોના ઉદ્દભવનું વર્ણન કરવું.
  • C
    ઉદ્દવિકાસીય ઇતિહાસ જાણવા માટે.
  • D
    ઔષધીય વનસ્પતિઓની ઓળખ માટે.

Explore More

Similar Questions

આંબા $(Mangifera \text{ } indica)$ નું કુળ કયું છે?

નીચેનામાંથી કયું જાતિ (Species) માટે સાચું નથી?

સજીવોના નામકરણ માટે નીચે ચાર વિધાનો આપવામાં આવ્યાં છે. કયાં બે વિધાનો સાચાં છે?
$(1)$ પ્રથમ નામ જાતિ અને બીજું નામ પ્રજાતિ દર્શાવે છે.
$(2)$ એક સજીવ માટે વપરાયેલ જાતિવાચક નામ (specific epithet) અન્ય સજીવ માટે વાપરી શકાતું નથી.
$(3)$ હસ્તલેખિત વૈજ્ઞાનિક નામના દરેક શબ્દ નીચે અલગથી આડી લીટી કરવી.
$(4)$ દરેક સજીવ માટે જાતિના નામ પછી ઉપજાતિનું નામ લખવું ફરજિયાત છે.

જાતિનો જૈવિક ખ્યાલ (Biological concept of species) ........ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

બધા જ સજીવોને તેમના લક્ષણોના આધારે વિવિધ વર્ગકોમાં વહેંચવાની વિજ્ઞાનની પદ્ધતિને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo