નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
એન્ટિબોડીના અણુમાં ચાર ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે.
એન્ટિબોડીના અણુમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.
$B-$ કોષો કોષરસીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.
$T-$ કોષો કોષીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.
રસ્તા ઉપર અકસ્માત પામેલ વ્યક્તિને ટેટનસ થઈ શકે છે, આવા દર્દીનું પ્રતિરક્ષણ $....$ દ્વારા થાય છે.
કમળો યકૃત પર અસર કરતો રોગ છે તેના માટે જવાબદાર સજીવ ......
મેલેરીયામાં પ્રત્યેક ત્રણ-ચાર દિવસ બાદ ઠંડી સાથે તાવ ચડવાનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું વિષ છે?
ફ્રેન્ચમાં $ease$ શબ્દનો અર્થ શું થાય છે ?
નાશ પામેલા રક્તકણોનું ગાળણ કરનાર......