રસીકરણ દરમિયાન શરીરમાં .........
ઍન્ટિબૉડી સર્જાય છે.
$B-$ સ્મૃતિકોષો સર્જાય છે.
$T-$ સ્મૃતિકોષો સર્જાય છે.
આપેલ તમામ
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
$S -$ વિધાન : ઍન્ટિબોડીને $H_2L_2$ તરીકે દર્શાવાય છે.
$R -$ કારણ : પ્રત્યેક ઍન્ટીબોડીમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.
$CMl$ એટલે.........
ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .
શરીરમાં રોગપ્રતિકારક તંત્ર સમજાવો.