નીચેના વિધાનો વાંચો:
$(A)$ ચેતાતંત્ર $\text{point-to-point}$ જોડાણ માટે સુવ્યવસ્થિત નેટવર્ક પૂરું પાડે છે.
$(B)$ અંતઃસ્ત્રાવી તંત્ર અંતઃસ્ત્રાવો દ્વારા રાસાયણિક સંકલન પૂરું પાડે છે.
$(C)$ નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓમાં ચેતાતંત્ર ખૂબ જ સાદું હોય છે.
$(D)$ ચેતાકોષો ઉત્તેજનાને ઓળખી અને ગ્રહણ કરી શકે છે,પરંતુ તેનું વહન કરી શકતા નથી.
ઉપરના પૈકી કેટલાં વિધાનો ખોટાં છે?

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

$I.$ અંતઃસ્ત્રાવી તંત્ર અંતઃસ્ત્રાવો દ્વારા રાસાયણિક સંકલન પૂરું પાડે છે.
$II.$ ચેતાતંત્ર ઝડપી સંકલન માટે બિંદુ-થી-બિંદુ જોડાણનું વ્યવસ્થિત નેટવર્ક પૂરું પાડે છે.
$III.$ નિમ્ન કક્ષાના અપૃષ્ઠવંશીઓમાં ચેતાકીય આયોજન ખૂબ જ જટિલ હોય છે.
$IV.$ માનવ ચેતાતંત્રમાં $CNS$ અને $PNS$ નો સમાવેશ થાય છે.
સાચા વિધાનો પસંદ કરો.

અનુકંપી ચેતાતંત્રના ઉત્તેજન પછી,મનુષ્યમાં નીચેનામાંથી કઈ ક્રિયા થતી નથી?

મનુષ્યમાં $Vagus$ ચેતા ($CN$ $X$) ને ઈજા થવાથી નીચેનામાંથી શેના પર અસર થવાની શક્યતા નથી?

નીચેનામાંથી કઈ ચેતા અલગ (odd) છે?

તરસ લાગવી એ શેના કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo