અનુકંપી ચેતાતંત્રના ઉત્તેજન પછી,મનુષ્યમાં નીચેનામાંથી કઈ ક્રિયા થતી નથી?

  • A
    હૃદયના ધબકારામાં વધારો
  • B
    શ્વસનનલિકાનું પહોળું થવું
  • C
    મૂત્રવિસર્જન
  • D
    વીર્ય સ્ખલન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ મસ્તિષ્ક ચેતાઓ (cranial nerves) મિશ્ર ચેતાઓ તરીકે વર્ગીકૃત થયેલ છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ સેક્યુલસ અને યુટ્રિકલ ઉપસેલા ભાગ ધરાવે છે જેને $ \text{crista} / \text{macula} $ કહે છે.
$(2)$ કોર્નિયા (પારદર્શકપટલ) અને નેત્રમણિ વચ્ચેના અવકાશને $ \text{aqueous chamber} / \text{vitreous chamber} $ કહે છે.

ચેતાકીય સંકલનની ક્રિયાવિધિમાં કોનો સમાવેશ થાય છે?

નીચે ન્યુરોટ્રાન્સમીટર,ડોપામાઈન (dopamine) ના સંદર્ભમાં બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: ડોપામાઈન ઉત્પન્ન કરતા ચેતાકોષોના અધઃપતનને કારણે પાર્કિન્સન રોગ થાય છે.
વિધાન-$II$: કોકેઈનને કારણે ડોપામાઈનનું સ્તર વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

જો $III^{rd}$ ક્રેનિયલ નર્વ (ઓક્યુલોમોટર નર્વ) ને નુકસાન થાય,તો તેનાથી શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo