શા કારણે કેટલીક વિકૃતિઓ હાનિકારક હોવા છતાં જનીન પુલમાંથી દૂર થતી નથી?
તેઓ ભવિષ્યમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે.
તેઓ પ્રચ્છન્ન રહે છે અને વિષમસ્વરૂપીય વહન પામે છે.
તે પ્રભાવી હોય છે અને વારંવાર જોવા મળે છે.
નાની વસ્તીને કારણે જીનેટીક ડ્રીફ્ટ બને છે.
બે શુદ્ધ પિતૃઓ વચ્ચેના સંકરણથી ઉત્પન્ન થતી સંતતિ શક્તિશાળી અને વધુ ઉત્પાદન આપતી હોય છે. આ શાને કારણ થાય છે?
નીચેના વિધાનો કાળજીપૂર્વક વાંચી, સાચા વિધાનો પસંદ કરો.
$(1)$ એટલાસ $66$ નામની ઘઉંની વેરાઈટી વધુ પ્રોટીન ધરાવે છે.
$(2)$ $ SCP$ એ માનવી અને પ્રાણીઓના પોષણ માટે પ્રોટીનનો વૈકલ્પિક સ્ત્રોત છે.
$(3) $ માઈક્રોપ્રોપોગેશનથી વિકસાવવામાં આવેલી વનસ્પતિ જનીનિક રીતે મુખ્ય વનસ્પતિ કરતાં જુદી હોય છે.
$(4)$ અર્ધ વામન ચોખાની વેરાઈટી $IR-8 $ અને ટેઈચુંગ નેટીવ $-1 $ માંથી ઉત્પન્ન કરવામાં આવી છે.
આર્ગેનોફોસ્ફેટેઝ એ કોલીએસ્ટરેઝને અવરોધે છે. નીચેનામાંથી કયું કોલીએસ્ટરેઝે અવરોધક છે ?
માનવની પાયાની જરૂરીયાતો કેટલી છે ?
પેટ્રોલિયમ વનસ્પતિ કઈ છે?