પાકમાં વિટામિન્સ,ખનીજતત્વો અને પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે કરવામાં આવતી સંવર્ધનની પ્રક્રિયાને શું કહે છે?

  • A
    જૈવિક વિશાલન (Bio-magnification)
  • B
    સૂક્ષ્મ પ્રસરણ (Micro-propagation)
  • C
    દૈહિક સંકરણ (Somatic hybridization)
  • D
    બાયોફોર્ટીફિકેશન (Biofortification)

Explore More

Similar Questions

આ વનસ્પતિમાં એસ્પાર્ટિક એસિડનું ઊંચું પ્રમાણ અને નાઈટ્રોજન તથા શર્કરાનું નીચું પ્રમાણ તેને સ્ટેમ બોરર (કાંડવેધક) સામે પ્રતિકારકતા આપે છે.

નીચેના વિભાગોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ ઘઉં$(1)$ પુસા સાવાની
$(b)$ ચોખા$(2)$ સેકેરમ બારબેરી
$(c)$ શેરડી$(3)$ તાઈચુંગ નેટિવ-$I$
$(d)$ ભીંડો$(4)$ એટલાસ-$66$

ઘઉંના પાકની ગુણવત્તા સુધારવા માટે દાતા (donor) તરીકે કઈ જાતનો ઉપયોગ થાય છે?

$Abelmoschus esculentus$ માં .......... સામે પ્રતિકારકતા એક જંગલી જાતિમાંથી સ્થાનાંતરિત કરવામાં આવી હતી અને તેના પરિણામે $A. esculentus$ ની એક નવી જાત વિકસાવવામાં આવી હતી જેને $Parbhani Kranti$ કહેવામાં આવે છે.

પૂસા શુભ્રા અને પૂસા સ્નોબોલ $K-1$ દ્વારા કયા રોગ સામે પ્રતિકારકતા આપવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo