નીચેનામાંથી કયા સંવર્ધનનો ઉપયોગ આંતર જાતીય સંકરણમાં થાય છે જયાં સંકરીત બીજનો ભ્રૂણપોષ શરૂઆતની અવસ્થામાં જ નાશ પામે છે?
વર્ધનશીલ પેશી સંવર્ધન
પ્રરોહાગ્ર સંવર્ધન
ભ્રૂણ સંવર્ધન
પરાગાશય સંવર્ધન
જનીન થેરાપીના જેવી જ એક ઉત્સેચકીય રિપ્લેસમેન્ટ થેરાપી પદ્ધતિ છે. તમારા મતે બંનેમાંથી શ્રેષ્ઠ કઈ છે ? કારણ આપો.
વનસ્પતિ પેશીસંવર્ધન એટલે ...
$r - DNA $ તકનીકમાં યજમાન કોષમાં $DNA$ દાખલ કરવા નીચેનામાંથી કઈ તકનીક ઉપયોગમાં લેવાતી નથી?
સૌથી વધુ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા જનીન પરિવર્તિત પ્રાણીઓ.
રસોઈ માટેના ગેસનો બાટલો .......થી ભરેલો હોય છે.