નીચેનામાંથી કયા સંવર્ધનનો ઉપયોગ આંતર જાતીય સંકરણમાં થાય છે જયાં સંકરીત બીજનો ભ્રૂણપોષ શરૂઆતની અવસ્થામાં જ નાશ પામે છે?

  • A

    વર્ધનશીલ પેશી સંવર્ધન

  • B

    પ્રરોહાગ્ર સંવર્ધન

  • C

    ભ્રૂણ સંવર્ધન

  • D

    પરાગાશય સંવર્ધન

Similar Questions

જનીન થેરાપીના જેવી જ એક ઉત્સેચકીય રિપ્લેસમેન્ટ થેરાપી પદ્ધતિ છે. તમારા મતે બંનેમાંથી શ્રેષ્ઠ કઈ છે ? કારણ આપો. 

વનસ્પતિ પેશીસંવર્ધન એટલે ...

$r - DNA $ તકનીકમાં યજમાન કોષમાં $DNA$  દાખલ કરવા નીચેનામાંથી કઈ તકનીક ઉપયોગમાં લેવાતી નથી?

સૌથી વધુ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા જનીન પરિવર્તિત પ્રાણીઓ.

  • [AIPMT 2011]

રસોઈ માટેના ગેસનો બાટલો .......થી ભરેલો હોય છે.