સાચું જાડકું ..... છે.
વૈજ્ઞાનિક | ની સાથે સંકળાયેલા |
$(i)$ વિલિયમ બેટેસોન | $(a)$ મેન્ડેલનાં ફાળાની પુનઃ શોધ કરી. |
$(ii)$ ટી.એચ. મોર્ગન | $(b)$ જનીન $DNA$ નાં બનેલા તે શોધી કાઢ્યું. |
$(iii)$ ઓ.ટી. એવરી | $(c)$ જનીનશાસ્ત્ર શબ્દને પરિચિત કરાવ્યો. |
$(iv)$ હ્યુગો દ્ વ્રિસ | $(d)$ પ્રથમ જનીન નકશો બનાવ્યો. |
$a-i, b-ii, c-iii, d-iv$
$a-iv, b-iii, c-i, d-ii$
$a-iii, b-iv, c-i, d-ii$
$a-iii, b-iv, c-ii, d-i$
નીચે પૈકી કેટલા વિધાનો સાચા છે?
$(i)$ દરેક જનીન ચોક્કસ લક્ષણને પ્રદર્શિત કરવાની માહિતી ધરાવે છે.
$(ii)$ $\beta$ - થેલેસેમીયા માટે જવાબદાર જનીન દૈહિક રંગસૂત્રની $21$ મી જોડ પર હોય છે.
$(iii)$ જીવવિજ્ઞાનની પ્રક્રિયાને સમજાવવા મેંડલે કરેલ ગણિતનો ઉપયોગ તે યુગના જીવવિજ્ઞાનીઓએ ન સ્વીકાર્યો.
કૉલમ- $I$ માં આપેલ શબ્દને કૉલમ- $II$ માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ |
કૉલમ -$II$ |
$(A)$ પ્રભાવી |
$(1)$ ઘણા જનીનો એક જ લક્ષણનું સંચાલન કરે છે. |
$(B)$ સહપ્રભાવીતા |
$(2)$ વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે. |
$(C)$ પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ) |
$(3)$ વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે. |
$(D)$ પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો) |
$(4)$ એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ થાય છે. |
સાચું વિધાન પસંદ કરો :
આપેલ માહીતીને યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ $1 : 2 : 1$ | $(i)$ કસોટી સંકરણ |
$(b)$ $3 : 1$ | $(ii)$ પ્રભુતાનો નિયમ |
$(c)$ $9 : 3 : 3 : 1$ |
$(iii)$ અપુર્ણ પ્રભુતા |
$(d)$ $1: 1 : 1 : 1$ | $(iv)$ મુકત વિશ્લેષણનો નિયમ |
$(v)$ વિશ્લેષણનો નિયમ |
ખોટાં વિધાનો પસંદ કરો.
$(A)$ સંલગ્ન જનીનો સંપૂર્ણ રીતે ઘાતક હોય છે.
$(B)$ $PKU$ દ્વારા અસરગ્રસ્ત માનવ માનસિક અવ્યવસ્થા દર્શાવતા નથી.
$(C)$ સહ પ્રભાવિતા અને અપૂર્ણ પ્રભાવિતામાં $F_{2}$ ગુણોત્તર સમાન હોય છે.
$(D)$ નર ડોસોફીલાની લિંગ $Y$ રંગસૂત્ર ઉપર