ભૌગોલિક અંતરાય દ્વારા જાતિઓ અલગ થાય છે, જેને .........જાતિઓ કહેવામાં આવે છે.

  • A

    એલોપેટ્રીક

  • B

    સિમ્પેટ્રીક

  • C

    સહોદર

  • D

    સ્થાનિક

Similar Questions

જનીનિક વિચલન .......... માં લાગુ પડતું નથી.

જૈવ-રાસાયણિક ઉદવિકાસ આપનાર વૈજ્ઞાનિક

મેસોઝોઈક એરા કોને કહેવાય.

નીચેનામાંથી કયું માનવનું અવશિષ્ટ અંગ નથી?

કોષરસીય જનીનોમાં વિકૃતિ પ્રેરવા માટે સામાન્ય રીતે વપરાતું પ્રતિજૈવિક દ્વવ્ય.....