........નાં પુષ્પનાં બીજાશયમાં આભાસી પટ જોવા મળે છે.

  • A

    સૂર્યમુખી

  • B

    વટાણા

  • C

    લીંબુ

  • D

    રાઈ

Similar Questions

સૂર્યમુખીમાં જોવા મળતો જરાયુવિન્યાસ

આભાસીપટ ......છે.

આપેલ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ માટે નીચેનામાંથી શું સાચું છે ?

 નીચેનામાંથી કયા છોડમાં ઉપરજાયી પુષ્પ આવેલ હોય છે? 

શેમાં પુષ્પો એકલિંગી હોય છે?

  • [NEET 2015]