નૌતલ એ ......પુષ્પની લાક્ષણિકતા છે.
વાલ
ગુલમહોર
કેસિઆ
આકડો
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજાશય અધઃસ્થ છે ?
નૌતલ (keel) ..... પુષ્પોની લાક્ષણિકતા છે.
અસંગત દૂર કરો.
અયોગ્ય નિવેદન પસંદ કરો.
બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુનો અર્થ શું થાય છે ? પુષ્પોમાં દેખાતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસના નામ અને આકૃતિ દોરી વર્ણન કરો.