નૌતલ એ ......પુષ્પની લાક્ષણિકતા છે.

  • A

    વાલ

  • B

    ગુલમહોર

  • C

    કેસિઆ

  • D

    આકડો

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજાશય અધઃસ્થ છે ?

નૌતલ (keel) ..... પુષ્પોની લાક્ષણિકતા છે.

અસંગત દૂર કરો.

 અયોગ્ય નિવેદન પસંદ કરો. 

બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુનો અર્થ શું થાય છે ? પુષ્પોમાં દેખાતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસના નામ અને આકૃતિ દોરી વર્ણન કરો.