દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર .......હોય છે.
દલાભિમુખ
અધોદલીય
અધિપર્ણી
અધોવજ્રપત્રીય
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
પરિજાયી પુષ્પ
નીચે આપેલ કયો પુંકેસરનો ભાગ નથી ?
..........માં એકગુચ્છી લક્ષણ જોવા મળે છે.
દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર ..........છે.
કલિકાંતરવિન્યાસ $( \mathrm{Aestivation} )$ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.