હવાછિદ્રોનું મુખ્ય કાર્ય .....છે.
બાષ્પોત્સર્જન
બિંદુસ્ત્રાવ
વાયુઓની આપ-લે
રસસ્ત્રાવ
માત્ર તેની ઉપરની બાજુ વાયુરંધ્ર ધરાવતા પર્ણને શું કહે ?
અછીદ્રીય કાષ્ઠ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
વાહિપુલોમાં એધાની હાજરી તેમને કઈ ક્ષમતા બક્ષે છે?
વનસ્પતિમાં પાર્શ્વીય મૂળની ઉત્પતિ અને દ્વિતીય વૃદ્ધિ દરમ્યાન વાહિએધાનું નિર્માણ આ કોષોમાંથી થાય છે.
બંધ વાહિપુલોમાં ……... નો અભાવ હોય છે.