એકદળી વનસ્પતિમાં આરોપણ શકય નથી, કારણ કે....

  • A

    વાહિપુલ પ્રર્કિણ થયેલા હોય છે.

  • B

    વાહિપુલો અવર્ધમાન હોય છે.

  • C

    અધઃસ્તર દૃઢોતકીય હોય છે.

  • D

    વાહિપુલો વર્ધમાન હોય છે.

Similar Questions

વનસ્પતિને જીવવા માટે પાણીની જરૂર પડે છે. પરંતુ જ્યારે વધુ પડતું પાણી છોડને આપવામાં આવે તો તે મરી જાય છે. ચર્ચા કરો.

દ્વિતીય જલવાહકનું પ્રમાણ દ્વિતીય અન્નવાહકની સરખામણીએ દર વર્ષે ........ઉદ્દભવે છે.

સપુષ્પી વનસ્પતિમાં જલવાહિનીકીનું કાર્ય શું છે? 

શીશીનું બૂચમાંથી .........  મળે છે.

અછીદ્રીય કાષ્ઠ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?