જ્યારે જલવાહિની અને અન્નવાહિની એક જ ત્રિજ્યા પર આવેલા હોય તેવા વાહિપુલને શું કહે છે?

  • A

    અરીય

  • B

    સહસ્થ

  • C

    સમકેન્દ્રિત

  • D

    બહિરારંભ

Similar Questions

અધિસ્તરીય કોષો કેટલાંક વિશિષ્ટ કાર્યો કરવા માટે રૂપાંતર પામેલાં હોય છે. તેમાંના કેટલાકનાં નામ અને તેઓ દ્વારા કરવામાં આવતાં કાર્યો જણાવો.

રક્ષકકોષોની ફરતે આવેલ વિશિષ્ટ પ્રકારના અધિચ્છદીય કોષોને શું કહે છે?

નીચે પૈકી શાનો પર્ણરંધ્રીય ઉપકરણમાં સમાવેશ થતો નથી?

$(I)$ મૂળરોમ એકકોષીય રચના છે.

$(II)$ પ્રકાંડરોમ સામાન્ય રીતે બહુકોષીય છે.

ઉપરના વિધાનો વાંચી સાચો વિકલ્પ શોધો :

અંતઃસ્તર અને વાહિપુલની વચ્ચે આવેલા કોષનાં સ્તરને શું કહેવાય છે?