જો પલાળેલા ચણાના બીજમાંથી બાહ્યબીજાવરણ દૂર કરવામાં આવે, તો બાકી રહેલ રચનાને શું કહે છે?

  • A

    સંપૂર્ણરીતે પરિપકવ ભ્રૂણ

  • B

    ભ્રૂણપોષ અને ફ્લાવરણ સાથેનું બીજપત્ર

  • C

    સ્ટાર્ચથી ભરેલું બીજપત્રો

  • D

    ઉપરનામાંથી એકપણ નહિ

Similar Questions

બીજચોલ ..... દ્ઘારા નિર્માણ પામે છે.

ભ્રૂણ (Embryo) એટલે શું ? દ્વિદળી અને એકદળી ભ્રૂણની રચના સમજાવો.

આપેલ રચના લાક્ષણિક દ્વિદળીય ભ્રૂણ છે. નીચેનામાંથી ભ્રૂણાગ્રને ઓળખો.

આદિમૂળનાં અગ્રભાગો શેની મદદથી નિર્માણ પામે છે.

ઘાસનું ભ્રુણ કેટલા બીજપત્ર ધરાવે છે.