જો પલાળેલા ચણાના બીજમાંથી બાહ્યબીજાવરણ દૂર કરવામાં આવે, તો બાકી રહેલ રચનાને શું કહે છે?

  • A

    સંપૂર્ણરીતે પરિપકવ ભ્રૂણ

  • B

    ભ્રૂણપોષ અને ફ્લાવરણ સાથેનું બીજપત્ર

  • C

    સ્ટાર્ચથી ભરેલું બીજપત્રો

  • D

    ઉપરનામાંથી એકપણ નહિ

Similar Questions

આકૃતિમાં 'e', ' અને 'g' શું દર્શાવે છે?

ભ્રુણાગ્રચોલ કઈ રચનાને આવરીને આવેલ હોય છે?

આવૃત્ત બીજધારી વનસ્પતિના ભ્રૂણ માટે નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

ઘાસના ભ્રુણનું મૂળટોપ શેના દ્વારા આવરીત હોય છે?

લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ સવિસ્તર વર્ણવો.