જો પલાળેલા ચણાના બીજમાંથી બાહ્યબીજાવરણ દૂર કરવામાં આવે, તો બાકી રહેલ રચનાને શું કહે છે?
સંપૂર્ણરીતે પરિપકવ ભ્રૂણ
ભ્રૂણપોષ અને ફ્લાવરણ સાથેનું બીજપત્ર
સ્ટાર્ચથી ભરેલું બીજપત્રો
ઉપરનામાંથી એકપણ નહિ
બીજચોલ ..... દ્ઘારા નિર્માણ પામે છે.
ભ્રૂણ (Embryo) એટલે શું ? દ્વિદળી અને એકદળી ભ્રૂણની રચના સમજાવો.
આપેલ રચના લાક્ષણિક દ્વિદળીય ભ્રૂણ છે. નીચેનામાંથી ભ્રૂણાગ્રને ઓળખો.
આદિમૂળનાં અગ્રભાગો શેની મદદથી નિર્માણ પામે છે.
ઘાસનું ભ્રુણ કેટલા બીજપત્ર ધરાવે છે.