ફેરુલા અસાફોટીડા ...... નો સ્ત્રાવ છે.
હળદર
હિંગ
હેરોઇન
ઓપિયમ
સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ........
એપીસ્ટાસિસ (પ્રબળતા)ની શોધ કોનાં દ્વારા કરવામાં આવી હતી?
સંકરણની પધ્ધતિમાં પુષ્પમાંથી પુંકેસર દુર કરવાની ક્રિયા?
વંશાવળી પૃથ્થકરણ શેના અભ્યાસ હેતુ ઉપયોગી નથી?
જે જનીન વિષમયુગ્મી પરિસ્થિતિમાં અભિવ્યકત થતું હોય અને તેની લાક્ષણીકતા દર્શાવે તો તે જનીન...