ફેરુલા અસાફોટીડા ...... નો સ્ત્રાવ છે.
હળદર
હિંગ
હેરોઇન
ઓપિયમ
ગાયનાન્ડ્રોમોર્ફસ એ પ્રાણી છે જે ...... ધરાવે છે.
કોઈપણ બે જનીનો વચ્ચેનાં અંતર પર આધારિત નીચેનામાંથી કયું સંલગ્નતાની ક્ષમતા પ્રત્યે વ્યસ્ત પ્રમાણમાં છે, તેમાં વ્યતિકરણનું પ્રમાણ..... હશે.
સંકરણની પધ્ધતિમાં પુષ્પમાંથી પુંકેસર દુર કરવાની ક્રિયા?
વિરોધાભાસી અભિવ્યકિતઓની જોડનું સંકેતન કરતા જનીનોને શું કહે છે?
થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.