સ્ત્રીકેસરનો ભાગ કે જે પરાગરજમાં ઉતરાણ માટે પ્લેટફોર્મ પૂરુ પાડે છે, તેને ..... કહે છે.
પરાગાસન
પરાગવાહિની
અંડક
બીજાશય
આવૃત બીજધારી અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલ અંડકને શું કહે છે?
સાચું વિધાન પસંદ કરો.
$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.
$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.
$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.
$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.
આવૃત્તબીજધારીઓમાં, ફલન થયેલ ભ્રૂણપુટમાં એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચનાઓ અનુક્રમે છે -
અંડકછિદ્રના વિરૂદ્ધ ધ્રુવે આવેલા ભાગને શું કહે છે?
માદા જન્યુજનકનો એક બીજાણુક વિકાસ થાય છે એટલે શું?