અનાજનાં દાણામાં ભ્રૂણમાંનું એક બીજપત્ર ....... દ્ઘારા રજૂ કરવામાં આવે છે.

  • A

    ભ્રૂણમૂળચોલ

  • B

    વરૂથિકા

  • C

    સહપત્રિકા

  • D

    ભૂણાગ્રચોલ

Similar Questions

જો પલાળેલા ચણાના બીજમાંથી બાહ્યબીજાવરણ દૂર કરવામાં આવે, તો બાકી રહેલ રચનાને શું કહે છે?

આવૃત્ત બીજધારી વનસ્પતિના ભ્રૂણ માટે નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

ઘાસનું ભ્રુણ કેટલા બીજપત્ર ધરાવે છે.

આકૃતિમાં $'a', 'b', 'c'$ અને $'d'$ શું દર્શાવે છે?

ફલિતાંડથી શરૂ કરી દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણવિકાસની વિવિધ અવસ્થાઓની આકૃતિઓ દોરો.