બેચેની અને ઇન્સોમ્નિયાને (અનિંદ્રા) દૂર કરવા વપરાતી દવા ..... માંથી મેળવવામાં આવે છે.
પાપાવર
રાઉવોલ્ફિયા
ફેરુલા
સિન્કોના
છીંકણી તરીકે શેનો ઉપયોગ થાય છે ?
તરુણાવસ્થા એ ........... અને ........... ને જોડનાર સેતુ છે.
$(i)$ કિશોરાવસ્થા $(ii)$ બાળપણ $(iii)$ વૃદ્ધાવસ્થા $(iv)$ પુખ્તાવસ્થા
આપેલ આકૃતિ એ કઈ વનસ્પતિની છે, અને કઈ લાક્ષણીકતા આપે છે?
ધૂમ્રપાન કરવાથી રુધિરમાં .................. .
આપેલ અસરો શાના કારણે થાય?
- ફેફસાનું કેન્સર
- બ્રોન્કાઈટીસ
- જઠરીય ચાંદા
- એમ્ફીઝેમા