બેચેની અને ઇન્સોમ્નિયાને (અનિંદ્રા) દૂર કરવા વપરાતી દવા ..... માંથી મેળવવામાં આવે છે.

  • A

    પાપાવર

  • B

    રાઉવોલ્ફિયા

  • C

    ફેરુલા

  • D

    સિન્કોના

Similar Questions

છીંકણી તરીકે શેનો ઉપયોગ થાય છે ?

તરુણાવસ્થા એ ........... અને ........... ને જોડનાર સેતુ છે.

$(i)$ કિશોરાવસ્થા $(ii)$ બાળપણ $(iii)$ વૃદ્ધાવસ્થા $(iv)$ પુખ્તાવસ્થા

આપેલ આકૃતિ એ કઈ વનસ્પતિની છે, અને કઈ લાક્ષણીકતા આપે છે?

ધૂમ્રપાન કરવાથી રુધિરમાં .................. .

આપેલ અસરો શાના કારણે થાય?

- ફેફસાનું કેન્સર

- બ્રોન્કાઈટીસ

- જઠરીય ચાંદા

- એમ્ફીઝેમા