સંયુગ્મન એ પ્રક્રિયા છે, કે જેમાં .....
નરજન્યુઓનું માદા જન્યુઓ સાથેનું સંયોજન થાય છે.
નાભી દ્બારા પરાગનલિકા અંડકમાં પ્રવેશ પામે છે.
બીજાંડછેદ્ર દ્ઘારા પરાગનલિકા અંડકમાં પ્રવેશ પામે છે.
જનનકોષો અને સંયોજન નાલકોષોનું
બેવડા ફલનમાં નરજન્યુઓ કયા કોષોના કોષકેન્દ્ર સાથે જોડાય છે?
......દ્વારા આવૃત બીજધારીમાં ભ્રૂણપુટમાં પરાગનલિકાનો પ્રવેશ થાય છે.
ત્રેવડા સંયોજન પછી મધ્ય કોષ બને છે
વિધાનઃ $A.$ ગુલાબમાં ભ્રૂણપોષનુ નિર્માણ ફલન પછી થાય છે.
કારણઃ $R.$ આવૃત બીજધારી વનસ્પતિના બેવડું ફલન જોવા મળે છે.
નીચેનામાંથી કયુ કોષકેન્દ્વ બેવડા ફલનમાં ભાગ ભજવે છે ?