સંયુગ્મન એ પ્રક્રિયા છે, કે જેમાં .....
નરજન્યુઓનું માદા જન્યુઓ સાથેનું સંયોજન થાય છે.
નાભી દ્બારા પરાગનલિકા અંડકમાં પ્રવેશ પામે છે.
બીજાંડછેદ્ર દ્ઘારા પરાગનલિકા અંડકમાં પ્રવેશ પામે છે.
જનનકોષો અને સંયોજન નાલકોષોનું
ત્રિકીય જોડાણથી કયા કોષનું નિર્માણ થાય છે?
બેવડું ફલન એ કોની લાક્ષણિકતા છે ?
બેવડું ફલન ...... ના નિર્માણ માટે આવશ્યક છે.
ધ્રુવીયકોષકેન્દ્ર અને નર જન્યુઓના સંયોજિત ઉત્પાદનને.........કહે છે.
બેવડું ફલન અને ત્રિયુગ્મન એ ........નું લક્ષણ છે