સંયુગ્મન એ પ્રક્રિયા છે, કે જેમાં .....

  • A

    નરજન્યુઓનું માદા જન્યુઓ સાથેનું સંયોજન થાય છે.

  • B

    નાભી દ્બારા પરાગનલિકા અંડકમાં પ્રવેશ પામે છે.

  • C

    બીજાંડછેદ્ર દ્ઘારા પરાગનલિકા અંડકમાં પ્રવેશ પામે છે.

  • D

    જનનકોષો અને સંયોજન નાલકોષોનું

Similar Questions

ત્રિકીય જોડાણથી કયા કોષનું નિર્માણ થાય છે?

બેવડું ફલન એ કોની લાક્ષણિકતા છે ?

બેવડું ફલન ...... ના નિર્માણ માટે આવશ્યક છે.

ધ્રુવીયકોષકેન્દ્ર અને નર જન્યુઓના સંયોજિત ઉત્પાદનને.........કહે છે.

બેવડું ફલન અને ત્રિયુગ્મન એ ........નું લક્ષણ છે