પરાગરજ એ અતિ ઉંચા કે નીચા તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે, કારણકે તેનું બાહૃફલાવરણ એ .... બનેલું હોય છે.

  • A

    કયૂટિન

  • B

    સ્યુબેરીન

  • C

    સ્પોરોપોલેનીન

  • D

    કેલોઝ

Similar Questions

બીજાણુજનક પેશીના કોષમાં અર્ધીકરણ થતા લઘુબીજાણુ ચતુષ્ક બને છે. બીજાણુજનક કોષની પ્લોઇડી (રંગસૂત્રની સંખ્યા) શું હશે ?

નરજન્યુઓ બનાવતું ચક્ર છે.

પરાગરજનો સામાન્ય આકાર અને ત્રિજ્યા જણાવો.

પરાગાશયનું સ્ફોટન થવાથી શું મુકત થાય?

સાચી જોડ ગોઠવો.

કોલમ $I$

કોલમ $II$

$(A)$ ટેપટમ

$(i) $ વિકાસ દરમ્યાન અવનત પામે

$(B)$ અંત આવરણ

$(ii)$ પ્રતિરોધક કાર્બનીક રસાયણ

$(C)$ વાનસ્પતીક કોષ

$(iii)$ પરાગનલીકા

$(D)$ સ્પોરોપોલેનીન

$(iv)$ પરાગરજને પોષણ આપે