પરાગરજ એ અતિ ઉંચા કે નીચા તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે, કારણકે તેનું બાહૃફલાવરણ એ .... બનેલું હોય છે.
કયૂટિન
સ્યુબેરીન
સ્પોરોપોલેનીન
કેલોઝ
બીજાણુજનક પેશીના કોષમાં અર્ધીકરણ થતા લઘુબીજાણુ ચતુષ્ક બને છે. બીજાણુજનક કોષની પ્લોઇડી (રંગસૂત્રની સંખ્યા) શું હશે ?
નરજન્યુઓ બનાવતું ચક્ર છે.
પરાગરજનો સામાન્ય આકાર અને ત્રિજ્યા જણાવો.
પરાગાશયનું સ્ફોટન થવાથી શું મુકત થાય?
સાચી જોડ ગોઠવો.
કોલમ $I$ |
કોલમ $II$ |
$(A)$ ટેપટમ |
$(i) $ વિકાસ દરમ્યાન અવનત પામે |
$(B)$ અંત આવરણ |
$(ii)$ પ્રતિરોધક કાર્બનીક રસાયણ |
$(C)$ વાનસ્પતીક કોષ |
$(iii)$ પરાગનલીકા |
$(D)$ સ્પોરોપોલેનીન |
$(iv)$ પરાગરજને પોષણ આપે |