ભ્રૂણપુટ ....... ને દ્ઘારા દર્શાવવામાં આવે છે.
મહાજન્યુજનક
મહાબીજાણુપર્ણ
મહાજન્યુઓ
મહાબીજાણું
અધોમુખી અંડકમાં બિજાંડછિદ્ર......આવેલ હોય છે.
સાચું વિધાન પસંદ કરો.
$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.
$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.
$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.
$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.
એક આવતબીજધારી વનસ્પતિને તેના પર્ણ કોષોમાં $24$ રંગસુત્રો છે. સહાયક કોષો, પરાગરજ, પ્રદેહ, ભુણપોષમાં હાજર રંગસુત્રોની સંખ્યા અનુક્રમે કઈ હોઈ શકે છે.
નીચે આપેલ રચના પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$100$ ફલિતાંડ/ $100$ ઘઉંના દાણાના નિર્માણ માટે કુલ કેટલાં અર્ધીકરણ વિભાજન જરૂરી છે?