નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.

  • A

    માલ્વેસી કુળમાં એકકોષ્ઠી પુંકેસર જોવા મળે છે.

  • B

    મધ્યસ્તર અધિકતરીય હોય છે.

  • C

    અમીબીય ટાપેટમ યુબિસ્કકાયને મુકત કરે છે.

  • D

    કેળા એકસ્ત્રીકેસરી વનસ્પતિ છે.

Similar Questions

બહુકોણીય પ્રકારનો ભ્રૂણપુટ એ ..... હોય છે.

બેવડું ફલન અને ત્રિકીય જોડાણની શોધ કોણે કરી હતી?

  • [AIPMT 1988]

કેપ્સેલામાં પરાગનલિકા બીજાંડછિદ્ર મારફતે પ્રવેશ પામે છે તેથી તેવા ફલનને......કહે છે.

પરાગનલિકાની સારી વૃધ્ધિ માટે ..... તત્વ જરૂરી છે.

પરાગનલિકાનો સંશોધક........છે.