તળાવની કાર્યકીના દરનું નિયમન કોણ કરે છે ?

  • A

    સૂર્યઊર્જા નો પ્રવેશ, તાપમાનનું ચક્ર

  • B

    દિવસની અવધિ

  • C

    આબોહવાકીય પરિસ્થિતિઓ

  • D

    ઉપરના બધા જ

Similar Questions

તળાવ નિવસનતંત્રમાં નીચેનામાંથી કેટલા મૂળભૂત ઘટકો જોવા મળે છે ?

ઉત્પાદકતા, વિઘટન, શક્તિપ્રવાહ, પોષકચક્રણ

નિવસનતંત્રનાં મુળભૂત ઘટકોને ઓળખો.

નિવસનતંત્ર એટલે .......

મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા સજીવને કયાં જૂથોમાં વિભાજિત કરે છે ?

નિવસનતંત્રનાં કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે ........ નો સમાવેશ કરી શકાય.