તળાવની કાર્યકીના દરનું નિયમન કોણ કરે છે ?
સૂર્યઊર્જા નો પ્રવેશ, તાપમાનનું ચક્ર
દિવસની અવધિ
આબોહવાકીય પરિસ્થિતિઓ
ઉપરના બધા જ
જુદી જુદી જાતિઓનું થયેલું ઊર્ધ્વવિતરણ કે જેનાથી અલગ અલગસ્તર પ્રાપ્ત થાય છે, તો તેને................ કહે છે.
નિવસનતંત્રનાં મુળભૂત ઘટકોને ઓળખો.
તળાવ નિવસનતંત્રમાં નીચેનામાંથી કેટલા મૂળભૂત ઘટકો જોવા મળે છે ?
ઉત્પાદકતા, વિઘટન, શક્તિપ્રવાહ, પોષકચક્રણ
નિવસનતંત્ર એટલે .......
એક નિવસનતંત્ર ધરાવે છે.