તળાવની કાર્યકીના દરનું નિયમન કોણ કરે છે ?

  • A

    સૂર્યઊર્જા નો પ્રવેશ, તાપમાનનું ચક્ર

  • B

    દિવસની અવધિ

  • C

    આબોહવાકીય પરિસ્થિતિઓ

  • D

    ઉપરના બધા જ

Similar Questions

જુદી જુદી જાતિઓનું થયેલું ઊર્ધ્વવિતરણ કે જેનાથી અલગ અલગસ્તર પ્રાપ્ત થાય છે, તો તેને................ કહે છે.

નિવસનતંત્રનાં મુળભૂત ઘટકોને ઓળખો.

તળાવ નિવસનતંત્રમાં નીચેનામાંથી કેટલા મૂળભૂત ઘટકો જોવા મળે છે ?

ઉત્પાદકતા, વિઘટન, શક્તિપ્રવાહ, પોષકચક્રણ

નિવસનતંત્ર એટલે .......

એક નિવસનતંત્ર ધરાવે છે.