તળાવની કાર્યકીના દરનું નિયમન કોણ કરે છે ?
સૂર્યઊર્જા નો પ્રવેશ, તાપમાનનું ચક્ર
દિવસની અવધિ
આબોહવાકીય પરિસ્થિતિઓ
ઉપરના બધા જ
તળાવ નિવસનતંત્રમાં નીચેનામાંથી કેટલા મૂળભૂત ઘટકો જોવા મળે છે ?
ઉત્પાદકતા, વિઘટન, શક્તિપ્રવાહ, પોષકચક્રણ
નિવસનતંત્રનાં મુળભૂત ઘટકોને ઓળખો.
નિવસનતંત્ર એટલે .......
મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા સજીવને કયાં જૂથોમાં વિભાજિત કરે છે ?
નિવસનતંત્રનાં કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે ........ નો સમાવેશ કરી શકાય.