ભ્રૂણપોષ કોષકેન્દ્ર ...... નાં સંયોજનથી નિર્માણ પામે છે.
$2 $ કોષકેન્દ્રિકા
$3$ કોષકેન્દ્રિકા
$4$ કોષકેન્દ્રિકા
$5$ કોષકેન્દ્રિકા
જયારે દ્વિકિય માદા વનસ્પતિનું સંકરણ ચતુથર્કીય નર સાથે કરાવવામાં આવે ત્યારે, પરિણામી બીજમાંના ભ્રૂણપોષકોષનો ગુણાંક.....હશે.
એરંડાના બીજનો ભાગ કે જેમાંથી મળે છે તેને ..... કહે છે.
......દરમિયાન આવૃત બીજધારીમાં મુકત કોષકેન્દ્ર વિભાજન પામે છે.
આવૃત્ત બીજધારીમાં પુખ્ત ભ્રૂણપુટ હોય છે -
$PEN$ નું પૂરું નામ ...