કોઇ એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામે છે અને તેનાં કોષકેન્દ્ર સાથે સંયોજાય છે, આ ક્રિયાને .... કહે છે.

  • A

    સયુગ્મન

  • B

    ત્રિસંયોજન

  • C

    બેવડું ફલન

  • D

    એકપણ નહિ

Similar Questions

બેવડા ફલન દરમિયાન ........દ્વારા ભ્રૂણપોષ નિર્માણ પામે છે.

બેવડું ફલન અને ત્રિયુગ્મન એ ........નું લક્ષણ છે

બેવડા ફલન બાદ ભ્રૂણપૂટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી ?

વૈજ્ઞાનિક કારણો આપો : ભ્રૂણપુટમાં સંયુગ્મન અને ત્રિકીય જોડાણ એમ બે પ્રકારના જોડાણ થાય છે.

નરજન્યુઓ ભ્રૂણપુટના કયાં કોષમાં મુક્ત થાય છે ?