કોઇ એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામે છે અને તેનાં કોષકેન્દ્ર સાથે સંયોજાય છે, આ ક્રિયાને .... કહે છે.

  • A

    સયુગ્મન

  • B

    ત્રિસંયોજન

  • C

    બેવડું ફલન

  • D

    એકપણ નહિ

Similar Questions

અંડકોનાં પ્રવેશ દરમિયાન તંતુવત ઘટકો દ્ઘારા શું કરવામાં આવે છે?

બેવડું ફલન કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

ફલન બાદ કોનું વિઘટન થાય છે?

યુગ્મનજમાંથી શેનું નિર્માણ થાય છે?

પરાગનલિકા ભ્રૂણપૂટમાં પ્રવેશ પામે છે. ત્યારે ..... કોષો દ્ઘારા તે ભ્રૂણપટમાં પ્રવેશ પામે છે.