કોઇ એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામે છે અને તેનાં કોષકેન્દ્ર સાથે સંયોજાય છે, આ ક્રિયાને .... કહે છે.
સયુગ્મન
ત્રિસંયોજન
બેવડું ફલન
એકપણ નહિ
બેવડા ફલન દરમિયાન ........દ્વારા ભ્રૂણપોષ નિર્માણ પામે છે.
બેવડું ફલન અને ત્રિયુગ્મન એ ........નું લક્ષણ છે
બેવડા ફલન બાદ ભ્રૂણપૂટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી ?
વૈજ્ઞાનિક કારણો આપો : ભ્રૂણપુટમાં સંયુગ્મન અને ત્રિકીય જોડાણ એમ બે પ્રકારના જોડાણ થાય છે.
નરજન્યુઓ ભ્રૂણપુટના કયાં કોષમાં મુક્ત થાય છે ?