આધુનિક ખેડૂત ........દ્વારા ડાંગરની ઉત્પાદકતામાં $50\%$ સુધી વધારો કરી શકે છે.

  • A

    સાયનોબેક્ટેરીયા

  • B

    રાઈઝોબીયમ

  • C

    માયકોરાઈઝા

  • D

    ખાતર

Similar Questions

મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.

  • [AIPMT 2004]

નીચેના પૈકી જૈવિક ખાતરનું ઉદાહરણ કયું છે?

છોડ સાથે ગ્લોમસ જાતિની ફૂગના સહજીવનથી...

ડાંગરના ખેતરોમાં $.....$ અગત્યના જૈવિક ખાતર તરીકે વપરાય છે.

નીચે પૈકી કયો જૈવખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી ?