આધુનિક ખેડૂત ........દ્વારા ડાંગરની ઉત્પાદકતામાં $50\%$ સુધી વધારો કરી શકે છે.
સાયનોબેક્ટેરીયા
રાઈઝોબીયમ
માયકોરાઈઝા
ખાતર
મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.
નીચેના પૈકી જૈવિક ખાતરનું ઉદાહરણ કયું છે?
છોડ સાથે ગ્લોમસ જાતિની ફૂગના સહજીવનથી...
ડાંગરના ખેતરોમાં $.....$ અગત્યના જૈવિક ખાતર તરીકે વપરાય છે.
નીચે પૈકી કયો જૈવખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી ?