દાખલ કરવાની નિષ્ક્રિયતા કયા ઉત્સેચકથી કરવામાં આવે છે ?

  • A

    ટ્રાન્સએસીટાઈલેઝ

  • B

    પરમીએઝ

  • C

    $\beta $  -ગેલેક્ટોસીડેઝ

  • D

    ટેક-પોલીમરેઝ

Similar Questions

હાજર રહેલાં પારજનીનીક પ્રાણીઓમાં કુલ કેટલા ટકા ઉંદર હશે ?

બીટી જનીનની પસંદગી પ્રયોગમાં .........પર આધાર રાખે છે.

જ્યારે $DNA$નું પ્રત્યાંકન થાય છે ત્યારે $mRNA$ મોટે ભાગે એક શૃંખલાયુકત હોય છે. પરંતુ ક્યારેક $RNA$ નું નિર્માણ થાય છે તે $mRNA$ ને પૂરક હોય છે તેને ...... કહે છે અને તેનું કાર્ય ...... છે.

$P$ - વિધાન : કેલસ-સંવર્ધન માધ્યમમાં ઑક્સિન અને સાયટોકાઇનીન ઉમેરેલા હોય છે.$Q$ - વિધાન : તેઓ વૃદ્ધિપ્રેરકો છે અને કોષવિભાજનની શરૂઆત કરે છે.

કઈ પદ્ધતિમાં આંતરજાતિય વનસ્પતિઓના સંકર પ્રાંકૂર મેળવી શકાય છે ?