દાખલ કરવાની નિષ્ક્રિયતા કયા ઉત્સેચકથી કરવામાં આવે છે ?
ટ્રાન્સએસીટાઈલેઝ
પરમીએઝ
$\beta $ -ગેલેક્ટોસીડેઝ
ટેક-પોલીમરેઝ
હાજર રહેલાં પારજનીનીક પ્રાણીઓમાં કુલ કેટલા ટકા ઉંદર હશે ?
બીટી જનીનની પસંદગી પ્રયોગમાં .........પર આધાર રાખે છે.
જ્યારે $DNA$નું પ્રત્યાંકન થાય છે ત્યારે $mRNA$ મોટે ભાગે એક શૃંખલાયુકત હોય છે. પરંતુ ક્યારેક $RNA$ નું નિર્માણ થાય છે તે $mRNA$ ને પૂરક હોય છે તેને ...... કહે છે અને તેનું કાર્ય ...... છે.
$P$ - વિધાન : કેલસ-સંવર્ધન માધ્યમમાં ઑક્સિન અને સાયટોકાઇનીન ઉમેરેલા હોય છે.$Q$ - વિધાન : તેઓ વૃદ્ધિપ્રેરકો છે અને કોષવિભાજનની શરૂઆત કરે છે.
કઈ પદ્ધતિમાં આંતરજાતિય વનસ્પતિઓના સંકર પ્રાંકૂર મેળવી શકાય છે ?