દાખલ કરવાની નિષ્ક્રિયતા કયા ઉત્સેચકથી કરવામાં આવે છે ?

  • A

    ટ્રાન્સએસીટાઈલેઝ

  • B

    પરમીએઝ

  • C

    $\beta $  -ગેલેક્ટોસીડેઝ

  • D

    ટેક-પોલીમરેઝ

Similar Questions

કેલસસંવર્ધન પદ્ધતિમાં કોષોના અવિભેદિત કોષસમુહને શું કહે છે ?

બીજમાં રહેલ નાના ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમ પર ઉછેર કરવાની પ્રક્રિયા :

હરિયાળી ક્રાંતિથી ...... ગણો અન્ન–પુરવઠો પૂરો પાડી શકાયો છે.

પોલિયો રસીની સુરક્ષા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?

એક દર્દીમાં (જેમાં $ADA$ જનીનનો અભાવ છે.) કાર્યાત્મક એડેનોસિન ડિમિનેઝને પ્રસારીત કરવામાં આવે તો લોહીની કોષિકાઓ કઈ માનવામાં આવે છે?