રાસાયણિક મ્યુટાજન્સ વિકિરણો કરતાં વધુ જોખમકારક છે. કારણ કે.....

  • A

    રસાયણોનું પ્રભાવન વધારે સનાનત પ્રવર્તે છે.

  • B

    સજીવો વિકિરણો માટે રક્ષણ ધરાવે છે, પરંતુ રસાયણો માટે નહિ

  • C

    રાસાયણિક રીતે પ્રેરિત વિકૃતિઓ વધારે પ્રચલિત લોપ દર્શાવતી હોય છે.

  • D

    રસાયણો સંશ્લેષિત છે.

Similar Questions

નીચે પૈકી એક જીવંત અશ્મિ નથી.

પૃથ્વી પરનું પ્રથમ જીવન ...

  • [AIPMT 2001]

પૂર્વ ઐતિહાસિક માનવ જે પૃથ્વી પર પશ્ચ અત્યંત નૂતન યુગમાં રહેતો હતો તે -

જીવન ઉત્પતિ માટેનો ક્રમ આ હોઈ શકે.

ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત ........ દ્વારા આપવામાં આવ્યો.