સ્ટેન્લી મિલરના પ્રયોગમાં વરાળનું તાપમાન ........હતું.
$1200°C$
$1000°C$
$800°C$
$1500°C$
જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
$(a)$ પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
$(b)$ પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?
મિલરના પ્રયોગની અંતિમ નિપજ કઈ હતી?
યુરી અને મિલરે પોતાના પ્રયોગમાં બંધ ફલાસ્કમાં .......નું મિશ્રણ લીધું.
પૃથ્વીની ઉત્પત્તિના સંદર્ભમાં બીગબેંગવાદની માહિતી આપો.
જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ ઉત્પન્ન થાય છે તે સાબિત કરતા પ્રયોગમાં શેનો ઉપયોગ થયો હતો?