.....માં અપૂર્ણ પ્રભાવિતા જોવા મળે છે.
મિરાબિલિસ
એન્ટીરાઈનમ
એન્ડ્યુલેશિયન ફૌલ
ઉપરનાં બધાં જ
અપૂર્ણ પ્રભાવિતાનાં કિસ્સામાં $F_2$ પેઢી..... ધરાવે છે.
જયારે ગુલાબી પુષ્પો ધરાવતાં એન્ટિરહાઈનમનાં છોડનું કસોટી સંકરણ કરવામાં આવે તો પરિણામી સંતતિમાં ફીનોટાઈપીક ગુણોત્તર
અપૂર્ણ પ્રભુતામાં
જો અલીલમાં બદલાવ થાય તો સજીવના ફીનોટાઈપને અસર થાય છે? જ્યારે
$(a)$ કોઈ જ ઉત્સુચક ના બને
$(b)$ સામાન્ય ઓછો કાર્યક્ષમ ઉસેચક
$(c)$ બિન કાર્યક્ષમ ઉત્સચક
આપેલ પ્રયોગ શું દર્શાવે છે ?