નીચેનામાંથી કઈ પ્રક્રિયા જનીનિક સ્તરે વિવિધતા લાવવા માટે હાર્ડી-વિનબર્ગના સિદ્ધાંતને અસર કરે છે?

  • A
    ઉત્પરિવર્તન અને પુનઃસંયોજન
  • B
    જનીન પ્રવાહ અને જનીનિક વિચલન
  • C
    નૈસર્ગિક પસંદગી
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

હાર્ડી-વિનબર્ગ સંતુલનમાં રહેલી વસ્તીમાં,અમુક આનુવંશિક લક્ષણ માટે પ્રચ્છન્ન કારકની આવૃત્તિ $0.20$ છે. પછીની પેઢીમાં કેટલા ટકા વ્યક્તિઓ પ્રભાવી લક્ષણ દર્શાવશે તેમ અંદાજ લગાવી શકાય ($\%$ માં)?

એક વસતીમાં બે કારકો ($A_1$ અને $A_2$) છે. જો એક કારક $(A_1)$ ની આવૃત્તિ $0$ હોય,તો બીજા કારક $(A_2)$ ની આવૃત્તિ ..... છે.

લેશ-નાયહાન (Lesch-Nyhan) રોગ એ $X$-લિંક્ડ રિસેસિવ (પ્રચ્છન્ન) વિકાર છે જે મનુષ્યોમાં ન્યુરોલોજીકલ નુકસાન પહોંચાડે છે. કોકેશિયન વસ્તીના $500$ પુરુષોના સર્વેક્ષણ પરથી જાણવા મળ્યું કે $20$ પુરુષો આ રોગથી અસરગ્રસ્ત હતા. આ વસ્તીમાં સામાન્ય જનીન (allele) ની આવૃત્તિ કેટલી છે?

જનીનિક સંતુલન એટલે શું?

હાર્ડી-વેઈનબર્ગ સિદ્ધાંત માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo