નીચેનામાંથી કઈ પ્રક્રિયા જનીનિક સ્તરે વિવિધતા લાવવા માટે હાર્ડી-વિનબર્ગના સિદ્ધાંતને અસર કરે છે?

  • A
    ઉત્પરિવર્તન અને પુનઃસંયોજન
  • B
    જનીન પ્રવાહ અને જનીનિક વિચલન
  • C
    નૈસર્ગિક પસંદગી
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

જો વસ્તીના $200$ સભ્યોમાંથી $98$ સભ્યો પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકાર (Phenotype) અભિવ્યક્ત કરતા હોય,તો તે વસ્તીમાં વિષમયુગ્મીઓ કેટલા ટકા હશે?

હાર્ડી-વેઈનબર્ગ સિદ્ધાંત માટે સાચો વિકલ્પ પસંદ કરો.

હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંતમાં વિષમયુગ્મી (Heterozygous) જનીનની આવૃત્તિ . . . . . . દ્વારા દર્શાવવામાં આવે છે.

એક વસ્તીમાં $36 \%$ વ્યક્તિઓ પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે. આ વસ્તીમાં પ્રભાવી જનીન (dominant allele) ની આવૃત્તિ ...... છે.

એક વસ્તી માત્ર બે જનીન પ્રકારો (alleles) ધરાવતા જનીન માટે હાર્ડી-વેઈનબર્ગ સંતુલનમાં છે. જો જનીન $A$ ની આવૃત્તિ $0.7$ હોય,તો $Aa$ ની જનીન પ્રકાર આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo